આંખોમાં શુષ્કતા ના કારણો અને નિદાન | What is Dry Eye? in Gujarati | Dr Bipin Shah
About this video
શુષ્ક આંખ ત્યારે થાય છે જ્યારે તમારા આંસુ તમારી આંખો માટે પર્યાપ્ત ભેજ પ્રદાન કરવામાં સક્ષમ ન હોય. જો આંખો પૂરતા પ્રમાણમાં આંસુ ઉત્પન્ન ન કરે અથવા નબળી ગુણવત્તાવાળા આંસુ ઉત્પન્ન કરે તો આંખો માં શુષ્ક્તા થઇ શકે છે. આ આંસુની અસ્થિરતા આંખની સપાટીને બળતરા અને નુકસાન તરફ દોરી જાય છે. આ વિડિઓ માં ડો બિપિન શાહ આપડે બતાવશે કે આંખો ને શુષ્ક થવા થી કેમ બચાવવી.