આંખોની શુષ્કતા નો ઉપચાર | Dry Eyes in Gujarati | Signs & Prevention | Dr Tejas D Mehta
About this video
શુષ્ક આંખ ત્યારે થાય છે જ્યારે તમારા આંસુ તમારી આંખો માટે પર્યાપ્ત ભેજ પ્રદાન કરવામાં સક્ષમ ન હોય. જો આંખો પૂરતા પ્રમાણમાં આંસુ ઉત્પન્ન ન કરે અથવા નબળી ગુણવત્તા વાળા આંસુ ઉત્પન્ન કરે તો આંખો માં શુષ્ક્તા થઇ શકે છે. આંખોમાં શુષ્કતા સિવાય બીજા પણ ઘણા બધા લક્ષણો જોવા મળે છે અને આંખોમાં શુષ્કતા ના ઘણા બધા કારણો હોઈ શકે છે. આ વિડિઓ માં ડો તેજસ મેહતા આપડે બતાવશે કે આંખો માં શુષ્કતા નું કારણ શું છે અને એનો ઉપચાર કેમ થાય.