PTSD: આઘાતજનક માનસિક તણાવ શું છે? | Post Traumatic Stress Disorder in Gujarati | Vishakha Makhecha

Vishakha Makhecha22 April 202312:05390 views

About this video

આઘાતજન્ય માનસિક તણાવ એટલે કે પી ટી એસડી. આ એક માનસિક સ્થિતિ છે જેમાં એક ભયાનક ઘટનામાંથી નીકળ્યા પછી મનુષ્ય તેમાં જ જીવે છે વાસ્તવિક સ્થિતિ થી ઘણા દૂર થઈ જાય છે નકારાત્મક વિચારો માં જીવે આ વિશે વધુ માહિતી આપવા માટે અહીં છે ડૉક્ટર વિશાખા માખેચા