ડાયટ ની સહાયતા થી એનિમિયા ને કેમ કરવો દૂર? | Diet for Anaemia in Gujarati | Dr Shreya Oza
About this video
એનિમિયા એક એવી અવસ્થા છે જેમાં લોહીની ઉણપ થઈ જાય છે। જો એનિમિયા નો ઈલાજ ના થાય તો શરીર માં બીજી ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે। એનિમિયા ને ઠીક કરવા માટે એક રસ્તો એ છે કે વ્યક્તિ એના ખોરાક નું ખાસ ધ્યાન રાખે। એક હેલ્થી ખોરાક લેવા થી આ સમસ્યા થી નિજત મળી શકે છે। ડો શ્રેયા ઓઝા આપડે બતાવશે કે એનિમિયા ની સારવાર માટે આપડે ક્યાં પ્રકાર નો ખોરાક લેવો જોઈએ।