ગુસ્સા પર નિયંત્રણ કેમ થશે? | How to Control your Anger? in Gujarati | Dr Kritagnasinh Vaghela
About this video
ક્રોધ એ માનવીય લાગણી છે, જે ધિક્કારની લાગણી અથવા કોઈની અથવા કોઈવસ્તુની વિરુદ્ધ હોવાની લાક્ષણિકતા ધરાવે છે. ક્રોધના વ્યવસ્થાપનમાં ક્રોધને અટકાવવાનો અને તેને નિયંત્રિત કરવાનો સમાવેશ થાય છે. ક્રોધની સમસ્યાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો? કૃતજ્ઞસિંહ વાઘેલા બતાવશે કે ગુસ્સો આપડા માટે કેટલો હાનિકારક છે અને એનું નિયંત્રણ કેમ કરવું.